Submitting your registration...
• ૧૦૦ ખમાસમણ, કાયોત્સર્ગ આદિ સર્વ ક્રિયાઓ પૂજ્ય ગુરુભગવંતોના નિર્દેશાનુસાર કરવાની રહેશે. • ક્રિયા, તપશ્ચર્યા કે અન્ય કોઈપણ બાબતે જો કોઈ ગેરવર્તન કરતું દેખાશે તો એ આરાધકને વિદાય આપવાની ફરજ પડશે. • માળારોપણ આદિ અવસરે આયોજકો જે વ્યવસ્થા કરે તે માન્ય રાખવાની રહેશે. • ઉપવાસ-આયંબિલમાં એલોપથી દવા લઈ શકાશે નહીં.
• ૧૦ વર્ષથી મોટી વયના આરાધકોને પ્રાથમિકતા અપાશે. એનાથી નાનાઓને લઈ શકાશે નહીં. • આપનું ફોર્મ પાસ થતાં આપના પર WhatsApp મેસેજ આવશે. ત્યારબાદ ₹2,000 ડિપોઝિટ આપે મોકલવાના રહેશે, તે મળ્યા બાદ આપને સંમતિપત્ર પ્રાપ્ત થશે. • 31st May 2026 સુધીમાં આપશ્રીને સંમતિ પત્ર પાઠવવામાં આવશે, સંમતિપત્ર મળે તો જ આપનું નામ માન્ય થયું ગણાશે. • ઉપધાન દરમ્યાન જોખમની જવાબદારી આપશ્રીની રહેશે. • જો આપશ્રી આરાધનામાં ગેરહાજર રહેતા જણાશો તો આપશ્રીનું નામ રદ કરવામાં આવશે.
For Any Query | +91 89078 58585 (Whatsapp Only)